22 એપ્રિલ અખાત્રીજ ની સાંજે ગાયને રોટલી ખવરાવતા સમયે એકવાર આ મંત્ર જરૂરથી બોલજો - Jan Avaj News

22 એપ્રિલ અખાત્રીજ ની સાંજે ગાયને રોટલી ખવરાવતા સમયે એકવાર આ મંત્ર જરૂરથી બોલજો

નમસ્તે મિત્રો, અખાત્રીજ આવી રહી છે, તો આ દિવસે ધરતી પર હાજર કોઈ પણ ભૂખા-તરસ્યા પ્રાણીને ભોજન અને પાણી આપવું ખુબ પુણ્યનું કામ છે. જો કે, ગાયને ભોજન કરાવવાથી પુણ્ય સાથે-સાથે વધુ લાભ મળશે છે. જેમકે આપણે બધા જાણીએ છે કે હિન્દૂ ધર્મમાં ગાયને પૂજનીય માતા માનવામાં આવે છે.

શાસ્ત્રમાં રહેલી માન્યતાઓ મુજબ ગાયમાં 33 કરોડ(કોટી) દેવી – દેવતાનો વાસ હોય છે. જેનો સીધો મતલબ એ છે કે તમે ગાયને રોટલી ખવડાવી 33 કરોડ(કોટી) દેવી – દેવતાઓને પણ ભોજન કરી રહ્યા છે.ગાયને રોટલી ખવડાવવાથી ઘર-પરિવારના ઘણા દુઃખ ઓછા થઇ જાય છે અને સુખ-સમૃદ્ધિનો પ્રસાર થાય છે.

મહત્વનું છે કે ગાયને હંમેશા પહેલી રોટલી જ ખવડાવો.ગાયને હંમેશા રોટલી ખવડાવવી જોઈએ. વધુ લાભ પ્રાપ્ત કરવા માટે રોટલીમાં ઘી અને ગોળ લગાવી ગાયને ખવડાવવું જોઈએ. કહેવામાં આવે છે કે ગાયને રોજ રોટલી ખવડાવવા વાળા વ્યક્તિની હાજરી પીઢીઓ સાથે સાથે આવનારી પીઢીઓનું પુણ્ય પણ પ્રાપ્ત કરે છે અને દુઃખ – દર્દથી બચાવે છે. કોશિશ કરો કે ગાયને રોટલી ખવડાવવા પહેલા એના બેસાડી દો કારણ બેસેલી ગાયને રોટલી ખવડાવવી વધુ લાભકારક માનવામાં આવે છે.

ગાયને ક્યારે પણ સૂકી અને વાસી રોટલી ન આપવી જોઈએ. કારણ કે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમામ જરૂરી કામ પુરા થઇ જાય છે. એટલું જ નહિ, તમારે ઘણા બગડેલા કામ પણ થઈ જાય છે. એ વાતને હંમેશા ખાસ ધ્યાન રાખો કે ગાયને ક્યારે પણ સૂકી અને વાંસી રોટલી નહિ આપવી જોઈએ. દરવાજા પર આવનારી ગાયને ક્યારે પણ ભૂખ પેટે ન જવા દો.

દરવાજા પર આવનારી ભૂખી ગાયને રોટલી ખવડાવવાથી ઘણા ક-ષ્ટ – ક્લે-શ દૂર થઇ જાય છે. જો તમારા ઘરમાં હંમેશા અશાંતિ અને લ-ડાઈ – ઝ-ગડા રહે છે તો બપોરના સમયે બનવા વાળી પહેલી રોટલી ખવડાવો. કોશિશ કરો કે બપોરના ભોજનમાં જમવા પહેલા ગાયને રોટલી ખવડાવો. એવું કરવાથી તમારા ઘરમાં શાંતિનો વાસ થાય છે અને ખુશી આવે છે.

મિત્રો ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમારે આ ઉપાય કરવો હોય ત્યારે તમે વહેલા ઉઠો અને સ્નાન વગેરે કર્યા પછી, હવે તમારે તમારા ઘરના પૂજા ઘરની સામે બેસવાનું છે. આ સાથે તમારે માતા લક્ષ્મી અને ભગવાન હરિ વિષ્ણુનું પણ ધ્યાન કરવું પડશે. આ પછી હવે તમારે તમારા ઘરની બહાર જવાનું છે અને જ્યાં પણ તમને બેઠેલી ગાય મળે ત્યાં તેની સામે હાથ જોડીને અને ગાયને જોઈને આ મંત્રનો જાપ કરો. આ મંત્ર આ મુજબ છે : ઓમ ગોવિંદાય નમઃ

હવે તમારે આ મંત્રનો માત્ર 5 વાર જ જાપ કરવાનો છે અને આ મંત્રનો 5 વાર જાપ કર્યા પછી તમારી જે પણ ઈચ્છા હોય અથવા જે પણ તમે પૂરી કરવા માંગતા હોવ તો, જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તે પણ ગાય માતાને કહો, આ કામ કરવાથી તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થવા લાગશે.

તો મિત્રો આ રીતે તમે અખાત્રીજના દિવસે ગાયને રોટલી ખવડાવીને તમારા કામ સરળ બનાવી શકો છો. અને તમારા દુઃખ દર્દ અને રોગનો નાશ કરશે ગાય માતા. તો મિત્રો આવા ને આવા આર્ટિકલ જાણવા માટે અમારા પેજ ને લાઈક કરીને ફોલૉ કરો.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.